20/03/2026
🚩ૐ 🚩
નર્મદે હર...
આજે રાત્રે....
તા.૨૧/૦૩/૨૦૨૬ શનિવારના રોજ
રાત્રે ૧૨.૩૦ ( આજે રાત્રે ) વાગ્યાથી
શ્રી રણછોડરાય જી મંદિર , તિલકવાડા થી ઉત્તરવાહીની નર્મદા પરિક્રમાનો
સંગીતમય ભક્તિમય સ્વજનો સાથે...
મૃદંગ , મંજીરા , કરતાલ અને રામ સાગર સાથે....
"आत्मनो मोक्षार्थं जगद्धिताय च" ના શુભ સંકલ્પ સાથે ભજન કીર્તન સત્સંગ સાથે પ્રારંભ કરીશું...
સૌ સ્વજનોને સહર્ષ આવકાર....
મળીએ જ છીએ... માઁ રેવાને ખોળે...ॐ सर्वे भवन्तु सुखिन:
ૐ સર્વ મંગલમ્
ભારત માતા કી જય
નર્મદે હર...

19/03/2026
19/03/2026
19/03/2026
19/03/2026
18/03/2026