26/07/2022
કારગિલ યુદ્ધમાં દુર્ગમ પહાડીઓ અને વિષમ વાતાવરણની વચ્ચે પોતાના અદમ્ય સાહસ અને શૌર્યથી ભારતને વિજય પ્રાપ્ત કરાવનાર ભારતીય સેનાના સૌ વીર જવાનોને વંદન.
કારગિલ યુદ્ધ વિજય માટે.. તિરંગાની આન-બાન-શાન માટે પોતાના પ્રાણોનું બલિદાન આપનાર અમર શહીદોને કૃતજ્ઞતાસહ નમન......
