04/01/2023
आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी की माताजी श्रीमती हीरा बेन जी का निधन अत्यंत दुखद है |
ईश्वर माता जी की आत्मा को अपने श्री चरणों में स्थान दें एवं शोकाकुल समस्त परिवार जनों को संबल प्रदान करें।
ॐ शान्ति।
http://4youths.org
#मेरारोज़गार
#हरहाथमेंकामहरजेबमें_दाम
30/12/2022
अत्यंत दुःखद
उम्र का पड़ाव जो भी हो माँ को खोने का दर्द असहनीय ही होता है.. पूज्यनीय माताजी को प्रभु अपने श्री चरणों मे स्थान प्रदान करे🙏🙏
भावपूर्ण श्रद्धांजलि🙏🙏
शत शत नमन
ॐ शांति🙏🙏🙏
30/12/2022
अत्यंत दुःखद
उम्र का पड़ाव जो भी हो माँ को खोने का दर्द असहनीय ही होता है.. पूज्यनीय माताजी को प्रभु अपने श्री चरणों मे स्थान प्रदान करे🙏🙏
भावपूर्ण श्रद्धांजलि🙏🙏
शत शत नमन
ॐ शांति🙏🙏🙏
31/10/2022
*ગુજરાતના તમામ નાગરિકો સાવધાન*
*મોરબી દુર્ઘટના પર થી એવી શંકા વ્યક્ત થઈ શકે છે કે આવનારા દિવસોમાં લીલી પરિક્રમા તથા જ્યાં ભીડભાડ વધશે તેવી જગ્યાએ અર્બન નક્સલવાદી ખાલીસ્તાની સમર્થકો સતા માટે કોઈક કાવતરું કરી શકે છે*
ઉદાહરણ તરીકે આપણે દિલ્હીમા શાહિન બાગના સમર્થકોને સમર્થન આપતા ખાલીસ્તાની સમર્થક એવા એક અર્બન નક્સલવાદી ખાલીસ્તાની પાકિસ્તાની વિચાર ધરાવતા કેજરીવાલને જોયા છે
26 જાન્યુઆરીએ કિશાન આંદોલનના નામે દિલ્હીમાં લાલ કિલ્લા પર ખાલિસ્તાન ઝંડા ફરકાવતા ખાલિસ્તાનીઓને સમર્થન આપતા કેજરીવાલને આપણે જોયા છે
26 જાન્યુઆરીએ દિલ્હીમા પોલીસ જવાનો પર ટ્રેક્ટર ચઢાવી કચડી નાખતા જુઠા કિશાનોને નામે આવેલા ખાલીસ્તાનીઓને સમર્થન આપતા કેજરીવાલને આપણે જોયા છે
અયોધ્યામા રામ મંદિરનો વિરોધ કરી હોસ્પિટલની માંગણી કરી વકફ બોર્ડ, મૌલવીઓ, બાબરી વંશજોને સમર્થન આપતા કેજરીવાલને આપણે જોયા
દિલ્હીમાં હિન્દુઓ તથા પોલીસ પર પથ્થર મારો તથા પેટ્રોલ બોમ્બ ફેંકીને ઘર તથા દુકાનો સળગાવતા આમ આદમી પાર્ટીના તાહિર હુસૈનને સમર્થન આપતા કેજરીવાલને જોયા
દિલ્હીમા શાહિન બાગ આંદોલન ના નામે મુસ્લિમોને ભડકાવતા આમ આદમી પાર્ટીના MLA અતાઉલ્લાખાનને સમર્થન આપતા કેજરીવાલને આપણે જોયા
દિલ્હીમાં હિન્દુઓ વિજળીના A,B,C,D પ્રમાણે લાઈટ બીલોનો બોજો ઠોકતા અને બાંગ્લાદેશીઓ, તથા રોહીંગીયાઓને મફત કોલોની, વિજળી પાણી ભોજનની વ્યવસ્થા કરતા કેજરીવાલને આપણે જોયા છે
પાકિસ્તાનમાં આપણા સુરક્ષા જવાનોએ સર્જીકલ સ્ટ્રાઇક કરી તો સૈન્ય પર સવાલો કરી પાકિસ્તાનની તરફેણ કરતા કેજરીવાલને જોયા
ભારતીય નૌ જવાન સૈનિક અભિમન્યુજીને પાકિસ્તાનમાંથી પરત લાવવા વિરોધ કરતા આપ આદમી પાર્ટીના પ્રવક્તાઓને આપણે જોયા
રાફેલ તથા ભારતીય સૈન્યનો વિરોધ કરતા કેજરીવાલને આપણે જોયા
370 કલમ હટાવવા બાબતે પાકિસ્તાન સમર્થક મહેબુબા મુફતી, શેખ મો. અબ્દુલ્લાહ ગુપ્તકાર ગેંગ ને સમર્થન આપતા કેજરીવાલને આપણે જોયા
ભારતના ટુકડા કરવા મથતી ટુકડે ગેંગના કનૈયાકુમાર, ખાલિદ, મોસસિન જેવાને સમર્થન આપતા કેજરીવાલને આપણે જોયા
દિલ્હી સાસંદ પર હુમલો કરનાર અફજલ તથા કસાબ જેવા આતંકવાદી યાકુબ મેમણની ફાંસી રોકવા માટે અરજી કરતા કેજરીવાલને આપણે જોયા છે
દિલ્હીમાં સરકાર બનાવવા પહેલા કોંગ્રેસનો વિરોધ કરતા પાછળથી કાંગ્રેસની B ટીમ તરીકે કામ કરતા કેજરીવાલને આપણે જોયા
પંજાબમાં સતા મેળવતા પહેલા નવયુવાનોને કિશાનોને નશા મુક્ત તથા નશાની ખેતી બંધ કરવાનુ વચન આપી એક નસેડીને જ મુખ્યમંત્રી બનાવતા કેજરીવાલને આપણે જોયા
ગોવા ઉત્તર પ્રદેશ પશ્વિમ બંગાળ વિગેરે રાજ્યમાં હિન્દુ વિરોધી નેતાઓને સમર્થન આપતા કેજરીવાલને આપણે જોયા
ગુજરાતના અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાને હિન્દુ ધર્મ સાધુ સંતો કથાકારો દલિત સમાજ વિરોધ ખરાબ ભાષાઓનો પ્રયોગ કરતો આપણે જોયો
ઈશુદાન ગઢવીને મહામંથનમા આમ આદમી પાર્ટીનો વિરોધ કરતા પાછળથી એમની જ પાર્ટી ના પાટલે બેસી બહેન દિકરીઓની છેડતી અને દારૂની મહેફિલ માણતા જોયો છે
આવા તો અનેક દાખલાઓ છે આ અર્બન નક્સલવાદી ખાલીસ્તાની હિન્દુ ધર્મના વિરોધી કેજરીવાલ અને એની ટોળીના
ત્યારે શંકા વ્યક્ત થાય છે કે મોરબી દુર્ઘટનાના દિવસે ઇશુદાન મોરબી જ તો હતો !
હિન્દુ તહેવાર છઠ પૂજાના દિવસે પુલ પર લોકોની અવર જવર કરતા રોકવામાં જે યુવાનોના દ્વારા પુલ પર નાટકો થયા તેના વિડિયો જોવા મળે છે તે પણ શંકાસ્પદ છે
મિત્રો આવનારા દિવસોમાં આપણા ગુજરાતમાં લીલી પરિક્રમા, તુલસી વિવાહ, દેવ દિવાળી જેવા તહેવારો દરમિયાન આપણા ધાર્મિક સ્થળો બેટ દ્વારકા, સોમનાથ, ગીર, અંબાજી, પાવાગઢ, અમદાવાદ જેવા પર્યટક સ્થળો શહેરોમાં સાવધાની રાખવી જરૂરી છે
કારણકે કે ગુજરાત સરકાર તથા મોદી સાહેબના આપણા ગુજરાત મોડેલ પર કેટલાક અર્બન નક્સલવાદી ખાલીસ્તાની સમર્થકો સતા મેળવવા એટલા તલપાપડ થઇ ગયા છે કે નકલી હિન્દુ બનીને મંદિર મંદિર ફરતા જોવા મળે છે
વિશ્વમાં આપણા દેશનુ ગર્વ વધારતા આપણા ગુજરાતીઓના ગર્વ સમાન આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તથા દેશના ગૃહમંત્રી શ્રી અમિત શાહ સાહેબ વિશે અભદ્ર ભાષાનો પ્રયોગ કરી રહ્યા છે અને કરાવી રહ્યા છે
આપણે સૌ સાથે મળીને રહેતા ગુજરાતીઓને આપણી સંસ્કૃતિ, ધર્મ, ગ્રંથો, કોમવાદ, જાતિવાદ, મફતમાં વિજળી રાજગોર આપવાના બહાને લડવી આ તત્વો દિલ્હી જતા રહેશે અને ગુજરાત ની પરિસ્થિતિ કલકત્તા પશ્વિમ બંગાળના હિન્દુ મુસ્લિમ જેવી કરી જશે ત્યારે જવાબદાર આપણે જ હશું
કારણ કે આજે અમદાવાદ સુરત વડોદરા રાજકોટ કે અન્ય શહેરોમાં કે લાલ દરવાજા, પાવાગઢ, વેરાવળ સોમનાથ, દ્વારકા જેવા અનેક ધાર્મિક સ્થળોએ કે હાઈવે પર હોટલો ધરાવતા કે શાકભાજી વેચતા ફેરિયાઓ કે રિક્ષા ચાલકો કે વ્યાપાર કરતા કે આપણા કારખાનાઓમાં કામ કરતા વ્યક્તિઓને મુસ્લિમ દલિત કે અન્ય જાતિઓ વિશે પુછતા નથી અને આપણે સૌ એક ભાઈચારાની ભાવના લાગણીઓથી સંકળાયેલા છીએ
ત્યારે આપણે સૌએ એ જોવાનુ છે કે આપણે આપણા ગુજરાતમાં ભાજપના વિરોધમાં મફતની લાલચમા, રોજગારીની લાલચમાં, દારૂની મહેફિલ માણવા કોંગ્રેસ કરતા પણ વધુ ખરાબ વિચારો ધરાવતા કેજરીવાલને આમંત્રણ કે સમર્થન આપીને આપણા ગુજરાત મોડેલ આપણા ભાઈચારાની ભાવનાઓ, આપણા વિકાસ થતા વિસ્તારોમાં ક્યાંક પાણી તો નથી ફેરવતા ને ?
જોઈ વિચારીને એક વખત તમારી જાતને પુછજો ? જો એમ છતા મગજમાં ના બેસે તો પરિવાર મિત્ર સર્કલમાથી સલાહ જરૂર લેશો કે શું આપણે કેજરીવાલ જેવાને આટલુ સમર્થન આપીને આપણા ગુજરાતને કોમી રમખાણોની ખાઈમાં ધકેલવા,ગુજરાતનો વિકાસ રોકવામાં, કોઈ મોટી દુર્ધટનાનુ સર્જન થાય તેવી કોઈ ભુલ નથી કરી ?
ખેર જવા દો જાગ્યા ત્યારથી સવાર હજુ મારા ભાઈઓ બહેનો દિકરીઓ માતાઓ એક તક આપવાના રવાડે ચડયા વગર જે પાટે આપણું ગાડુ ચાલે છે એ જ પાટે ચાલજો કારણ કે કોઈ ગુજરાતીના લોહીમાં કોઈ કોમવાદ કે દગો કરવો એવો વિચાર આવે જ નહી પરતુ દિલ્હીના લોકો હંમેશા દિલ્હીના ઠગ તરીકે જ ઓળખાય કારણકે એ અન્ના હજારે, દિલ્હીની જનતા વિગેરે જેવા ને છેતરપિંડી કરી જાય તો આપણા ગુજરાત અને દેશ સાથે શુ નહી કરે ?
એક વાર જરૂર વિચાર જો આપના પરિવાર આપના રોજીંદા વ્યવહાર, રોજગાર અને ગામ તાલુકા, વિસ્તારમાં,આડોસ પડોશમાં રહેતા આપણા સૌના મિઠાસ ભર્યા સંબંધો પર ક્યાંક આ રાજકારણની ઓડમા આપણે જ આપણું નુકશાન તો નથી કરી રહ્યા ને ?
આપણે આવા ખાલીસ્તાની, પાકિસ્તાની તથા અર્બન નક્સલવાદી કોમવાદી વિચારો ધરાવતા દિલ્હી ના નેતાઓની સભાઓમાં જઈ મોદી સાહેબ જેવા આપણા ગુજરાતીઓના ગર્વ સમાન વ્યક્તિને ગાળો કે એલફેલ અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા મફતિયાઓની પાર્ટી કે કોઈ અન્ય પાર્ટી નો હાથો બની આપણા ગુજરાતીઓ કે આપણા આસ પાસના લોકો સાથે વેરઝેર કે કોમવાદ તરફી તો નથી જઈ રહ્યા ને ? વિગેરે...
આપણો સૌનો વિશ્ર્વાસુ
સંજય ગોસ્વામી
સંસ્થાપક
નમો સેના ઈંડિયા સંગઠન
ખાસ નોંધ:- મિત્રો મારો આ વિચાર આપ સૌને યોગ્ય લાગે તો આ પોસ્ટ જરૂર શેયર કરજો જેથી આગામી દિવસોમાં આપણા ગુજરાતમાં કોઈ દુર્ઘટના કોમી રમખાણો અંદરોઅંદર જાતિવાદ કોમવાદ ના બંને તે માટે સૌ જાગૃત થાય
22/09/2022
PFI पर NIA की सर्जिकल स्ट्राइक ! | PFI | NIA | Raid on PFI bases | Patna | Bihar | #TV9D
राष्ट्रीय जांच एजेंसी (NIA) ने पॉपुलर फ्रंट ऑफ इंडिया (PFI) और उससे जुड़े लिंक पर देशभर में छापेमारी की है. टेरर फंडिंग और...