મને ઘણીવાર લાગે છે કે આ સુરત શહેર નથી, સુરત એક સ્પિરિટ છે. અને આ સ્પિરિટ હોય તો જ પર્યાવરણ દિવસે પ્રત્યેક પરિવારને જોડીને આવા 15 હજાર પર્યાવરણને સમર્પિત પોસ્ટર બનાવીને લોકો લાવ્યા હોય.
જે-જે પરિવારના સાથીઓએ આ કામ કર્યું છે, એ બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું.
- પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી
BJYM Gujarat
Official Page Of Bhartiya Janata Yuva Morcha
Gujarat State
OFFICIAL PAGE OF "BHARTIYA JANATA YUVA MORCHO,GUJARAT PRADESH"
OFFICIAL TWEETER LINKS:- https://twitter.com/bjymguj
05/06/2026
વિશ્વ પર્યાવરણ દિવસના પાવન અવસરે માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજી ની પ્રેરણાથી શ્રીનગર, કાશ્મીર સ્થિત University of Kashmir ના પ્રાંગણમાં યુવા મોરચા પ્રદેશ અધ્યક્ષશ્રી ડો. હેમાંગભાઈ જોષી એ “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું.
માતૃવંદના અને પ્રકૃતિ સંરક્ષણના આ અનોખા સંકલ્પને સાકાર કરતાં “એક ભારત, શ્રેષ્ઠ ભારત” ના ભાવને વધુ મજબૂત બનાવવાનો તેમજ પર્યાવરણ જાગૃતિ અને હરિત વિકાસને પ્રોત્સાહન આપવાનો વિનમ્ર પ્રયાસ કર્યો.
05/06/2026
ભારતીય જનતા યુવા મોરચા ગાંધીનગર મહાનગર અધ્યક્ષશ્રી યુવરાજસિંહ ચાવડા ને જન્મદિવસની હાર્દિક શુભેરછાઓ.
ઈશ્વર આપશ્રી ને ઉત્તમ સ્વાસ્થ્ય સહ દીર્ઘઆયુષ્ય અર્પે એજ અભ્યર્થના.
05/06/2026
આપ સૌને વિશ્વ પર્યાવરણ દિવસની હાર્દિક શુભકામનાઓ
प्रकृति का संरक्षण केवल एक दायित्व नहीं, बल्कि हमारी संस्कृति और संस्कारों का भी अभिन्न हिस्सा है।
मधु वाता ऋतायते मधु क्षरन्ति सिन्धवः।
माध्वीर्नः सन्त्वोषधीः॥
05/06/2026
ભારતીય જનતા યુવા મોરચા ગુજરાતના ખેલો ભારત ઇન્ચાર્જશ્રી જયરાજસિંહ ગોહિલ ને જન્મદિવસની અનંત શુભકામનાઓ.
ઈશ્વર આપશ્રી ને ઉત્તમ સ્વાસ્થ્ય સહ દીર્ઘઆયુષ્ય અર્પે એજ અભ્યર્થના.
04/06/2026
માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના શુભહસ્તે ₹18,800 કરોડથી વધુના પ્રકલ્પોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ
🕓 આવતીકાલે સાંજે 4:00 કલાકે
📍 ઇન્ડોર સ્ટેડિયમ, અઠવાલાઈન્સ, સુરત
04/06/2026
ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ ગુજરાતમાં થનાર રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણી માટે નીચેના નામો માટે સ્વીકૃતિ આપી છે.
તમામ ઉમેદવારોને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ...🪷
04/06/2026
ભારતીય જનતા યુવા મોરચા પ્રદેશ અધ્યક્ષશ્રી ડો. હેમાંગભાઈ જોષી એ પ્રભારીશ્રી કિરીટભાઈ પટેલ સાથે યુવા મોરચાના આગામી કાર્યક્રમો સંબંધી બેઠક કરી વિવિધ વિષયો અંગે આયોજનાત્મક ચર્ચા કરી.
સાથે મોરચાના પ્રદેશ મહામંત્રી ડો. દેવાંગીબેન મૈયડ તથા ડો. ભાવિનભાઇ શિરોયા ઉપસ્થિત રહ્યા.
Click here to claim your Sponsored Listing.
Location
Category
Contact the business
Telephone
Website
Address
Shree Kamalam Pradesh Karyalay, Near Koba Circle
Gandhinagar
382007
