13/11/2022
પંચશીલ વિદ્યાલયમાં તા:13/11/2022 ને રવિવાર ના રોજ બાલવાડી થી ધોરણ 5 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે, પ્રથમ સત્રાંત પરીક્ષામાં વિદ્યાર્થીઓએ લખેલા દરેક વિષયના પેપર વાલિશ્રીને બતાવીને "ચિંતન અને મનન સંવાદ" નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં વાલીશ્રી અને શિક્ષકો સુંદર વાતાવરણમાં ચર્ચા - વિચારણા કરતા તસ્વીરોમાં દ્રષ્ટિગોચર થાય છે.
13/11/2022
પંચશીલ વિદ્યાલયમાં તા:13/11/2022 ને રવિવાર ના રોજ ધોરણ 6 થી 9 અને 11 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે, પ્રથમ સત્રાંત પરીક્ષામાં વિદ્યાર્થીઓએ લખેલા દરેક વિષયના પેપર વાલિશ્રીને બતાવીને "ચિંતન અને મનન સંવાદ" નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં વાલીશ્રી અને શિક્ષકો સુંદર વાતાવરણમાં ચર્ચા - વિચારણા કરતા તસ્વીરોમાં દ્રષ્ટિગોચર થાય છે.
05/05/2019
પંચશીલ વિદ્યાલય નું વર્ષ - 2019 નું પરિણામ
31/12/2018
All friends are invited to show this expo by school
31/08/2018
પંચશીલ વિદ્યાલયમાં આજે નંદઉત્સવની થયેલ ધામ ધૂમ ઉજવણી
10/01/2017
પધારો શાળાના રંગારંગ વાર્ષિકોત્સવ માં
10/01/2017
શાળાના આંગણે શ્રી ખોડલધામ રથ નું સ્વાગત કરતો પંચશીલ પરિવાર...
10/01/2017
પંચશીલ સ્કૂલ માં I.O.C. દ્વારા સેફટી ક્લિનિક સેમિનાર નું આયોજન
09/09/2016
5th Suptember "Teacher's Day" celebration in our school