20/06/2020
नहीं होती है उनको बीमारी, जो योग करने की करते समझदारी | हर रोग को अब तोडना है, योग से नाता जोड़ना है
૨૧ જૂનને રવિવારના રોજ આંતરરાષ્ટ્રીય યોગા દિવસ નિમિત્તે સવારે ૬:૩૦ કલાકે શ્રી ખોડલધામ ફેસબુક પેઈજમાં નીચે આપેલી લીંક પર વર્ચ્યુલ યોગાનું જીવંત પ્રસારણ નિહાળો.
ખોડલધામ ઓફિસિયલ ફેસબુક પેઈજ :
https://www.facebook.com/khodaldhamtrusts
30/05/2020
શ્રી ખોડલધામ સમિતિ અમદાવાદ દ્વારા આયોજિત LIVE Webinar આરોગ્ય ના પંથે - મહામારી ના હાથવગા ઉપાય કાર્યક્રમમાં જોડવા બધા લોકોને નિમંત્રણ છે
મુખ્ય અતિથી :- નરેશભાઈ પટેલ (ચેરમેન, શ્રી ખોડલધામ ટ્રસ્ટ)
મુખ્ય વક્તા. : -ડો. એચ.વી. પટેલ MD (A.M.)
તારીખ :- ૩૧ મે ૨૦૨૦, રવિવાર
સમય :- સાંજે ૫ કલાકે
શ્રી ખોડલધામ ટ્રસ્ટ ઓફિસિયલ ફેસબુક પેઇઝ
https://www.facebook.com/khodaldhamtrusts
શ્રી ખોડલધામ સમિતિ અમદાવાદ ફેસબુક પેઇઝ
https://www.facebook.com/KhodaldhamTrustAhmedabad/
29/07/2019
પરમ કૃપાળુ પરમાત્મા સદગત ના દીવ્ય આત્મા ને શાંતિ આપે એજ પ્રાર્થના 🙏🙏🙏💐💐💐